સુંવાળપ Jun19 તારા કમળ શા સ્પર્શને માણવામાં મગ્ન હું ભૂલી જ ગઈ સુંવાળપ તો કાળોતરાના સ્પર્શમાં પણ હોય ! ( હિતા રાજ્યગુરુ )
આપણે ત્યાં તો સર્પમર્દનની પ્રથા બહુ પ્રચલિત હતી. વિશ્વ સાહિત્યમાં સર્પના પ્રતીકના વિનિયોગ પર એક મહાનિબંધ (PhD thesis) બની શકે. Reply
આપણે ત્યાં તો સર્પમર્દનની પ્રથા બહુ પ્રચલિત હતી. વિશ્વ સાહિત્યમાં સર્પના પ્રતીકના વિનિયોગ પર એક મહાનિબંધ (PhD thesis) બની શકે.