વિનાશ અને સર્જન

By heenaparekh  

હું ઊંડી ખીણની ધાર પર ગઈ હતી

અને મેં ઊંડે ઊંડે જોયું છે.

ત્યાં મેં મૃત્યુ સામે જોયું

અને હું પાછી ફરી છું જીવન તરફ.

ત્યાં મેં પાગલપન સામે જોયું

અને હું પાછી ફરી છું સ્વસ્થતા તરફ.

ત્યાં મેં વિનાશ સામે જોયું

અને હું પાછી ફરું છું સર્જન કરવા માટે;

કારણ કે ફક્ત સર્જન અને પ્રેમ જ

વિનાશ અને પાગલપન અને મૃત્યુને

જવાબ આપી શકશે.


(  માર્જોરી પાઈઝર, અનુ: જયા મહેતા )

Share

2 Comments

  1. Posted September 27, 2009 at 9:44 am | Permalink | Reply

    કારણ કે ફક્ત સર્જન અને પ્રેમ જ True
    Sapana

  2. Amit Shah
    Posted September 29, 2009 at 5:27 pm | Permalink | Reply

    Very Nice

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME