સ્વામી વિવેકાનંદ અને ધર્મ

By heenaparekh  

પ્રથમ મુલાકાતમાં સ્વામી વિવેકાનંદને એક અમેરિકને પૂછ્યું અમારા ઈશુ કહે છે કોઈ તમને એક ગાલ પર તમાચો મારે તો તમે બીજો ગાલ સામો ધરો તો તમારો ધર્મ શું કહે છે ?

 .

ત્યારે સ્વામી વિવેકાનંદે બે વિકલ્પો બતાવ્યા.

 .

૧. અમે ધર્મ સમજીને વર્તન જ એવું કરીએ કે તમાચો ખાવાનો વખત ન આવે.

 .

૨. અમે પહેલો તમાચો પડે જ નહીં તે માટે સશક્ત બનીએ. અખાડામાં જઈ સામનો કરતાં શીખીએ તેનો હાથ જ પકડી લઈએ.

Share

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME