શ્રી હિનાબહેન, આપના માતુશ્રીના અવસાનની વાત જાણીને ઘણો ખેદ થયો. ઘણા વખતથી આપની સાઈટ પર નવી પોસ્ટ જોવા મળતી ન હોવાથી મનમાં પ્રશ્ન થતો હતો કે કેમ આપ નવી પોસ્ટ નહીં મુકતા હો. પરમાત્માને સ્વર્ગસ્થની સદગતી તથા આપને તથા આપના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના. Reply
શ્રી હિનાબહેન,
આપના માતુશ્રીના અવસાનની વાત જાણીને ઘણો ખેદ થયો.
ઘણા વખતથી આપની સાઈટ પર નવી પોસ્ટ જોવા મળતી ન હોવાથી મનમાં પ્રશ્ન થતો હતો કે કેમ આપ નવી પોસ્ટ નહીં મુકતા હો.
પરમાત્માને સ્વર્ગસ્થની સદગતી તથા આપને તથા આપના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના.