ફરી શકતો નથી-કુમાર જૈમિની શાસ્ત્રી
એક એકલતા મને તારા સુધી લઈ જાય છે, પણ પછી હું એકલો પાછો ફરી શકતો નથી. તું કહે તો યાર
એક એકલતા મને તારા સુધી લઈ જાય છે, પણ પછી હું એકલો પાછો ફરી શકતો નથી. તું કહે તો યાર
ગોકુળમાં ઝૂરતી રાધા ને મીરાં થઈ છે દીવાની મેવાડમાં, મથુરામાં માધવને પૂછો કે કેટલાં શમણાં છે પાંપણની આડમાં ? રાધાનાં
શબ્દ આવ્યા હોય તારા શ્વાસ લૈ, આ હવા તારી ફરે સુવાસ લૈ. પાંપણો ખૂલી રહી અંધારમાં, ક્યાં ગયા છો આંસુનો
શીરીં નથી ને ક્યાંય તે ફેરફાર પણ નથી, સાકી નથી, સુરા નથી, ‘ઈર્શાદ’ પણ નથી. પંખીની આંખો ખૂલી, આકાશ ના
સૂરજ ઊગ્યા પછી શાને ઢળે છે ? પ્રશ્ન સાચો છે, ને શાને ચાંદને કેવળ મળે છે ? પ્રશ્ન સાચો છે.
ભીંતો જ ખળભળે તો પછી શું કરો તમે ? બારીને કળ વળે તો પછી શું કરો તમે ? અધમણ લઈને
ઘાયલોની મુલાકાતે અતિ ઉત્સાહભેર દોડી આવેલ તેઓશ્રીને લેવાઈ રહેલા એક અંતિમ શ્વાસે કહ્યું, આપ થોડાક મોડા પધાર્યા હોત તો !!
‘હા’ કહે તો આજ તારા મનમાં આવું, હું રજેરજની કથાઓ કહી બતાવું. ખૂબ છેટું આપણી વચ્ચે પડ્યું છે, છો ને
ભીંતો જ ચોતરફ હો તો આરપાર શું છે ? ખડકી પૂછે ગલીને કે બારોબાર શું છે ? અત્તરનાં ફૂલ જ્યારે
એક પણ વળગણ નથી ને ? એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું, સહેજ પણ સમજણ નથી ને ?