-
એક મકાન હતું – સુરેશ દલાલ
. એક મકાન હતું. મકાનનો રંગ પીળો હતો. માણસના રંગ જેવો જ. મકાનને અને માણસને સ્કેવર – ફૂટનો નાતો હતો. માણસને બીજા માણસ સાથે હોય છે એવો જ. એક મકાનને ફ્લેટ હતા. કોઈક નાના, કોઈક મોટા, – જૂના જમાનામાં રાજાને કુંવર હોય એવા. બે રૂમ અને કિચનનો ત્રિકોણ હતો, ટૂથબ્રશ જેવી બાલ્કની હતી અને હાથ…
-
બાર લઘુકાવ્યો
(૧) સત્યની શોધ Third degree मूकम् करोति वाचालम् . (ધીરુભાઈ અધ્યારુ) . (૨) જાકારો . હાંફળીફાંફળી પાનખર પાછી વળી ગઈ મારા પહેલે પગથિયેથી જ : વધામણી માટે ના પામી એ કંકુ ચોખા નારિયેળ કે ફૂલ…. . (ચંદ્રેશ ઠાકોર) . (૩) ચીંથરેહાલ થઈ ગયેલી જિંદગી ઓઢીને ફૂટપાથ પર સૂતેલા બાળકને જોઈને મને ઈશ્વર પથ્થરમાં દેખાય છે…
-
તું – રાજેન્દ્ર પટેલ
. (૩) જેને જણસ સમજી જાળવ્યો’તો જિગર સમીપે એક દિવસ ખબર પડી હતો એ કોલસો. . પછી જણસની જગ્યા તેં લીધી ને તું જણસ, હું કોલસો. . મને જ અજવાળતો તાપણું થઈ ગયો. . . (૪) બારી તો ખુલ્લી જ હતી આખા જન્મારાથી અને બારણાંય ખુલ્લાં ફટાંક. . તને બોલાવવાનું ન મને સૂજ્યું ન તને…
-
નહીં જો મળે – શોભિત દેસાઈ
જઈશું શોધવા એને, સનમ નહીં જો મળે, અહીં જ આવીશું પાછા-પરમ નહીં જો મળે. , સ્મરણમાં આપના હું જ્યારે જાઉં છું ત્યારે, સતત રહે છે મને ભીતિ-ભરમ નહીં જો મળે ! , ભવિષ્ય આખું તમે તો મુલતવી રાખ્યું છે, બગડશે બેય, ફરીથી જનમ નહીં જો મળે , ટકોરા મારે છે એ ખૂબ આપતાં પહેલાં, શું…
-
આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?- ઇડલી, ઓર્કિડ અને મનોબળ –વિઠ્ઠલ વ્યંકટેશ કામત
મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું? . . ‘ઇડલી, ઓર્કિડ અને હું’ની પ્રથમ આવૃત્તિ ૨૦૦૫માં ગુજરાતીમાં પ્રગટ થઈ હતી. ત્યારે પુસ્તક હાથમાં આવ્યું હતું પણ પુસ્તક વિશે કોઈ માહિતી ન્હોતી એટલે ખરીદ્યું ન્હોતું. તે પછી એ વિશે જાણવા મળ્યું પણ પછી પુસ્તક મળ્યું ન્હોતું. ૨૦૧૦માં ‘ઇડલી, ઓર્કિડ અને હું’ની જ્ગ્યાએ ‘ઇડલી, ઓર્કિડ અને મનોબળ’ના નામે…
-
પાંચ લઘુકાવ્યો
(૧) સજા . હે કવિ ! વાસ્તવિક થા. જનમટીપની સજા ફરમાવતા કાગળની પાછળ કવિતા લખવાથી સજામાં ઘટાડો નહીં થાય. . (મદનકુમાર અંજારિયા “ખ્વાબ”) . (૨) અંતિમયાત્રા . ડાઘુભાઈ, જરા ધીમેથી ચાલજો… ! મેં બહુ ‘ઠોકરો’ ખાધી છે જિંદગીમાં…. . (અનિરુદ્ધ આર. પટેલ) . (૩) મૌનની ઘેરી ઉદાસી તોડ મા, શબ્દની સંગાથ નાતો જોડ મા; જિંદગાનીને…
-
તું – રાજેન્દ્ર પટેલ
. (૧) મૂઠી ખૂલતાં ઊઘડતા મસમોટાં બારણાં. . એ બંધ હતી ત્યાં સુધી તો હતું અંધારાનું શાસન. . ખુલ્લી થઈ થયું અજવાળું. . પણ ખૂલતાં ખૂલતાં ખૂટી ગયા રે દિવસો. . (૨) રાતમાં તો કાયમ અંધારું. . ને રાતનો પડછાયો આંખોમાં સદા છવાયેલો. . પડદો ખોલી જોયું ન પડછાયો, ન અંધારું. . છે કેવળ આંખ…
-
હવાનો વાંક નથી – શોભિત દેસાઈ
. હવાનો વાંક નથી કૈં, પ્રહાર ના કરતા ! અમસ્તો એમાં તમે ગોળીબાર ના કરતા ! . ઊડી રહ્યાં છે વિહગ એક નવો દિવસ લઈને, જૂના જખમથી પ્રદૂષિત સવાર ના કરતા ! . રહેમદિલી એ ધરે છે બહુ જ ઓછાને, હો આપવાનું તો સહેજે વિચાર ના કરતા ! . જમાવીને જ અમુક વાતો માંડવાની હોય,…
-
દસમો ખોવાયો છે – સ્વામિની સદ્દવિદ્યાનંદાજી
[વેદાંત શ્રવણ દરમ્યાન કેટલાક દ્રષ્ટાંતો મને બહુ જ પ્રિય થઈ પડ્યા હતા. જેમાંથી એક છે “દસમો ખોવાયો છે”. આ દ્રષ્ટાંતનું આલેખન કરી આપવા પૂ. સ્વામિનીજીને હું ઘણાં સમયથી કહ્યા કરતી હતી. પણ શક્ય ન્હોતું બનતું. હમણાં ફરી મને યાદ આવ્યું તો મેં પૂ. સ્વામિનીજી પાસે ઉઘરાણી કરી. અને તેમણે તેમના અમેરિકાના પ્રવાસમાં સત્સંગની વ્યસ્તતા હોવા છતાં…
-
સુરેશ દલાલને શ્રદ્ધાંજલિ
. શ્રીકૃષ્ણનો આ ધરતી પર અવતરવાનો સમય થઈ રહ્યો હતો ત્યારે એક તરફ ટી.વી. પર દ્વારકાના જગતમંદિરનું લાઈવ પ્રસારણ ચાલુ કર્યું અને બીજી તરફ ઈન્ટરનેટ ચાલુ કર્યું તો જિજ્ઞેશભાઈ અધ્યારુનો ઈ-મેઈલ મળ્યો કે “હમણાં જ પ્રાપ્ત થયેલ અત્યંત દુ:ખદ સમાચાર અનુસાર આજે સાંજે શ્રી સુરેશભાઈ દલાલનું નિધન થયું છે.” ત્યાં વળી રજનીભાઈનો પણ મેસેજ આવ્યોકે “કવિ-વિવેચક-સંપાદક-પ્રકાશકશ્રી. ‘સુ.દ.’નું…
-
Home