-
આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?- ઇડલી, ઓર્કિડ અને મનોબળ –વિઠ્ઠલ વ્યંકટેશ કામત
મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું? . . ‘ઇડલી, ઓર્કિડ અને હું’ની પ્રથમ આવૃત્તિ ૨૦૦૫માં ગુજરાતીમાં પ્રગટ થઈ હતી. ત્યારે પુસ્તક હાથમાં આવ્યું હતું પણ પુસ્તક વિશે કોઈ માહિતી ન્હોતી એટલે ખરીદ્યું ન્હોતું. તે પછી એ વિશે જાણવા મળ્યું પણ પછી પુસ્તક મળ્યું ન્હોતું. ૨૦૧૦માં ‘ઇડલી, ઓર્કિડ અને હું’ની જ્ગ્યાએ ‘ઇડલી, ઓર્કિડ અને મનોબળ’ના નામે…
-
પાંચ લઘુકાવ્યો
(૧) સજા . હે કવિ ! વાસ્તવિક થા. જનમટીપની સજા ફરમાવતા કાગળની પાછળ કવિતા લખવાથી સજામાં ઘટાડો નહીં થાય. . (મદનકુમાર અંજારિયા “ખ્વાબ”) . (૨) અંતિમયાત્રા . ડાઘુભાઈ, જરા ધીમેથી ચાલજો… ! મેં બહુ ‘ઠોકરો’ ખાધી છે જિંદગીમાં…. . (અનિરુદ્ધ આર. પટેલ) . (૩) મૌનની ઘેરી ઉદાસી તોડ મા, શબ્દની સંગાથ નાતો જોડ મા; જિંદગાનીને…
-
તું – રાજેન્દ્ર પટેલ
. (૧) મૂઠી ખૂલતાં ઊઘડતા મસમોટાં બારણાં. . એ બંધ હતી ત્યાં સુધી તો હતું અંધારાનું શાસન. . ખુલ્લી થઈ થયું અજવાળું. . પણ ખૂલતાં ખૂલતાં ખૂટી ગયા રે દિવસો. . (૨) રાતમાં તો કાયમ અંધારું. . ને રાતનો પડછાયો આંખોમાં સદા છવાયેલો. . પડદો ખોલી જોયું ન પડછાયો, ન અંધારું. . છે કેવળ આંખ…
-
હવાનો વાંક નથી – શોભિત દેસાઈ
. હવાનો વાંક નથી કૈં, પ્રહાર ના કરતા ! અમસ્તો એમાં તમે ગોળીબાર ના કરતા ! . ઊડી રહ્યાં છે વિહગ એક નવો દિવસ લઈને, જૂના જખમથી પ્રદૂષિત સવાર ના કરતા ! . રહેમદિલી એ ધરે છે બહુ જ ઓછાને, હો આપવાનું તો સહેજે વિચાર ના કરતા ! . જમાવીને જ અમુક વાતો માંડવાની હોય,…
-
દસમો ખોવાયો છે – સ્વામિની સદ્દવિદ્યાનંદાજી
[વેદાંત શ્રવણ દરમ્યાન કેટલાક દ્રષ્ટાંતો મને બહુ જ પ્રિય થઈ પડ્યા હતા. જેમાંથી એક છે “દસમો ખોવાયો છે”. આ દ્રષ્ટાંતનું આલેખન કરી આપવા પૂ. સ્વામિનીજીને હું ઘણાં સમયથી કહ્યા કરતી હતી. પણ શક્ય ન્હોતું બનતું. હમણાં ફરી મને યાદ આવ્યું તો મેં પૂ. સ્વામિનીજી પાસે ઉઘરાણી કરી. અને તેમણે તેમના અમેરિકાના પ્રવાસમાં સત્સંગની વ્યસ્તતા હોવા છતાં…
-
સુરેશ દલાલને શ્રદ્ધાંજલિ
. શ્રીકૃષ્ણનો આ ધરતી પર અવતરવાનો સમય થઈ રહ્યો હતો ત્યારે એક તરફ ટી.વી. પર દ્વારકાના જગતમંદિરનું લાઈવ પ્રસારણ ચાલુ કર્યું અને બીજી તરફ ઈન્ટરનેટ ચાલુ કર્યું તો જિજ્ઞેશભાઈ અધ્યારુનો ઈ-મેઈલ મળ્યો કે “હમણાં જ પ્રાપ્ત થયેલ અત્યંત દુ:ખદ સમાચાર અનુસાર આજે સાંજે શ્રી સુરેશભાઈ દલાલનું નિધન થયું છે.” ત્યાં વળી રજનીભાઈનો પણ મેસેજ આવ્યોકે “કવિ-વિવેચક-સંપાદક-પ્રકાશકશ્રી. ‘સુ.દ.’નું…
-
વાત કહું શ્યામ…- રમેશ પારેખ
. તમે આવો તો વાત કહું શ્યામ… નીત રે ઉઠીને મને ઉંબરમાં તગતગતા સૂરજની શૂળ એમ વાગે મારી હથેળી તારા કેશમાં ગૂંથેલ મોરપીંછનો પડછાયો લાગે દર્પણની દ્વારિકામાં દર્પણને તીર હું તો પાણીને મૂલ વહું શ્યામ… તમે આવો તો વાત કહું શ્યામ… . ચંદનની સૂનમૂન સૂતી હું ડાળ મને લૂંબ્રઝૂંબ વાયરે ઝુલાવો શેરી તો સાવ ફૂંક…
-
રૂબરૂ – શરીફા વીજળીવાળા
[આમ તો આ સાઈટ પર જે કૃતિ અગાઉ ક્યાંય પણ નેટ પર ન મૂકાઈ હોય એ જ અહીં મૂકવાનો પ્રયાસ હું ૨૦૦૮થી રોજ કરું છું. પરંતુ “ગુજરાતી સાહિત્ય સંગમ” બ્લોગ પર શરીફાબેન સાથેની મુલાકાત વાંચીને અહીં ફરી પોસ્ટ કરવાની લાલચ હું રોકી શકતી નથી. અલબત્ત અગાઉ જ્યાં પ્રાકાશિત થઈ છે તેની લીંકના સાભાર ઉલ્લેખ સહિત…
-
આવવા દે – શોભિત દેસાઈ
. સુગરી કપોત તેતર ચકલાંને આવવા દે પર્યાય છે પરમના ટહુકાને આવવા દે . પહેલાં તો સ્તંભ પર તું દેખાડ એક કીડી મોકલ પછી-નિરાંતે ભડકાને આવવા દે . ખાબોચિયું બનીને ખુદ પૂરતું ના વિચારીશ ભીતર પ્રસાર પહોળું, દરિયાને આવવા દે . આક્ષેપ હોય તો છે રક્ષણ જરૂરી તારું જો હોય એ કસોટી-પથરાને આવવા દે .…
-
વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૭-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી
.
-
Home