Home

  • वे पुरानी औरतें-सुनीता करोथवाल

    . जाने कहाँ मर-खप गई वे पुरानी औरतें जो छुपाए रखती थी नवजात को सवा महीने तक घर की चार दीवारी में। नहीं पड़ने देती थी परछाई किसी की रखती थी नून राई बांध कर जच्चा के सिरहाने बेल से … Continue reading →

  • ભવ્યાતિભવ્ય રામ મંદિરનો સાચો ઇતિહાસ (ભાગ-૩)-આશુતોષ ગીતા દેસાઈ

    . સામી છાતીએ વીરગતિને વ્હાલી કરનારા એ સ્થાનિક વીરો, જેમને નહોતી ખબર કે, ભવિષ્યમાં પોતાની ભવ્ય સંસ્કૃતિ ભૂલાવી દેનારા નમાલા થઇ ગયેલા અને અહિંસાનો પાઠ ભણનારા હિંદૂઓ, તેમને ભૂલાવી દેવાના છે. શ્રીહરિના અવતાર એવા મહાપરાક્રમી રાજવી પ્રભુ શ્રીરામ પ્રત્યેની અમારી … Continue reading →

  • ભવ્યાતિભવ્ય રામ મંદિરનો સાચો ઇતિહાસ (ભાગ-૨)-આશુતોષ ગીતા દેસાઈ

    . સૂર્યવંશી રાજા રામચંદ્રના જ્યેષ્ઠ પુત્ર કુશ દ્વારા નિર્મિત ભવ્ય રામમંદિરના પહેલા જીર્ણોદ્ધાર સુધીની કહાણી આપણે ગઈકાલના એપિસોડમાં જાણી. હવે આગળ… . મહાકવિ કાલિદાસે સનાતન હિંદૂ ધર્મમાં એક અજય અને અમર કહી શકાય એવા ગ્રંથનું સર્જન કર્યું હતું, રઘુવંશમ. જેમાં … Continue reading →

  • ભવ્યાતિભવ્ય રામ મંદિરનો સાચો ઇતિહાસ (ભાગ-૧)-આશુતોષ ગીતા દેસાઈ

    . ૨૨મી જાન્યુઆરી, ૨૦૨૪ની આપણે બધા અત્યંત ઉત્સાહ અને ઉમળકા સાથે રાહ જોઈ રહ્યા છીએ. પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરમાં રામચંદ્રજીની મૂરતની પ્રાણપ્રતિષ્ઠા થશે. અયોધ્યા આ રામ મંદિરને કારણે આખાય વિશ્વમાં જાણીતી બનશે એવી કોઈને ભ્રાંતિ હોય તો કહી દેવું … Continue reading →

  • જ્ઞાન જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે-પ્રો. હરિ નરકે

    . “જોતીરાવ કરતાં પણ એમનાં પત્ની વધારે પ્રશંસાને પાત્ર છે. એમનું કદ કેટલું છે વર્ણવવા શબ્દો અપૂરતા છે. તેઓએ પોતાના પતિને પૂરેપૂરો સાથ આપ્યો અને એમની સાથે રસ્તે આવતી તમામ ને કસોટીઓ નો સામનો કર્યો. ઉચ્ચ જાતિની ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત … Continue reading →

  • माइनस चार से प्लस पचास तक-कृष्ण कल्पित

    . साहित्य के इस शोर-शराबे में हिन्दी-कविता को एक नई और विश्वसनीय आवाज़ मिली है। एक कवि का अपनी भाषा, अपनी धरती, अपने लोगों और अपने समय से गहरा प्रेम होना अनिवार्य है, जो मनमीत में पर्याप्त दिखाई पड़ता है। … Continue reading →

  • તારો સમાજ હું, મારો સમાજ તું-મેઘા જોશી

    તારો સમાજ હું,મારો સમાજ તું – ઇમરોઝ અમૃતા . સત્તાણુ વર્ષે એક પ્રેમીના શરીરની વિદાય થઇ છે અને હવે એ દંતકથા બની ગયાં છે .વિખ્યાત લેખિકા અમૃતા પ્રીતમના “જીવનપ્રેમી ” કવિ અને ચિત્રકાર ઇમરોઝનું ગત સપ્તાહમાં નિધન થયું. અમૃતાજીનું પ્રીતમ … Continue reading →

  • અને ઈમરોઝ ગુજરી ગયા….-એષા દાદાવાળા

    . .અને ઈમરોઝ ગુજરી ગયા…. ‘ અને એ સાથે જ વિધવા થઈ ગઈ આપણી અંદરની સુષુપ્ત, કયારેય નહીં મરનારી એ છૂપી અમૃતાઓ… . હા, એ અમૃતાઓ જે આપણી એક એવી અતૃપ્ત વાસનાઓનું નામ છે જેમને સિક્યોરિટી માટે પ્રિતમ જોઈએ, દિલફેંક … Continue reading →

  • मैं तुझे फिर मिलूँगी-જિજ્ઞેશ અધ્યારુ

    . તા. 22 ડિસેમ્બરને શુક્રવારના રોજ ચિત્રકાર ઈન્દ્રજીત સિંહ – ઇમરોઝનું અવસાન થયું. મને નથી લાગતું કે અમૃતા પ્રીતમ – સાહિર અને ઇમરોઝનો પ્રણય ત્રિકોણ હતો. એ એક રેખાના ત્રણ બિંદુઓ હતાં. . ઇમરોઝનો પ્રેમ એકપક્ષી હતો, કહેવાતા ‘પ્લેટોનિક’ પ્રેમના … Continue reading →

  • इमरोज़ वो शख्स-ज़ीशान खान

    . इमरोज़ वो शख्स जो उम्र भर फिरता रहा अपनी पीठ पर अपनी प्रेमिका के प्रेमी का नाम लिए, इमरोज़ वो शख्स जिसकी मुस्कुराहट की सिर्फ एक वजह थी अमृता की मुस्कुराहट, फिर उसकी वजह किसी साहिर का तसव्वुर ही … Continue reading →

  • Home