Home

  • શાંતિનિકેતન (ચિત્રકથા-૬)

    . નાટ્યઘર નન્દનની સામે તથા રવીન્દ્રભવનની પશ્ચિમ દિશામાં એક મોટો હોલ છે એનું નામ છે ‘નાટ્યઘર’. હોલની અંદર મંચની બન્ને બાજુ અને ઉપરની દીવાલો પર રામકિંકર બૈજ દ્વારા બનાવેલા ચિત્રો છે. એક બાજુ નારદ છે તથા બીજી બાજુ નૃત્યની મુદ્રામાં લાલન ફકીર છે. રવીન્દ્રસપ્તાહ, વર્ષામંગલ, શરદોત્સવ વગેરે કાર્યક્રમો અહીં થાય છે. . . . .…

  • શાંતિનિકેતન (ચિત્રકથા-૫)

    . ગૌર પ્રાંગણ સિંહસદ અને પાઠભવનની વચ્ચે જે મોટું મેદાન છે તેનું નામ છે ગૌર પ્રાંગણ. શાંતિનિકેતનના પૂર્વ વિદ્યાર્થી અને અધ્યાપક ‘ગૌરગોપાલ ઘોષ’ની સ્મૃતિમાં આ પ્રાંગણનું નામ ‘ગૌર પ્રાંગણ’ રાખવામાં આવ્યું છે. નેતાજી સુભાષચંદ્રનો જન્મદિવસ, સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસના અવસર પર અહીં કાર્યક્રમો રાખવામાં આવે છે. . . . . . . વિદ્યાલય ગૃહ (પાઠભવન-જૂનું…

  • શાંતિનિકેતન (ચિત્રકથા-૪)

      . . . . આમ્રકુંજ ઉત્તરમાં મંદિર અને દક્ષિણમાં શાલવીથિની મધ્યમાં આમ્રકુંજ છે. અહીં ખૂલ્લા આકાશમાં વૃક્ષની નીચે અભ્યાસ કરવામાં આવે છે. વિશ્વવિદ્યાલયના અનેક કાર્યક્રમો અહીં થાય છે. પહેલાં અહીં રવીન્દ્રનાથનો જ ન્મોત્સવ, નોબેલ પુરસ્કાર પ્રાપ્તિનો અભિવાદન કાર્યક્રમ વગેરે કાર્યક્રમો યોજવામાં આવતા હતા.  શાંતિનિકેતનની મુલાકાતે આવનારા મહાનુભાવો પણ અહીંથી સંબોધન કરતા હતા. હજુ પણ…

  • શાંતિનિકેતન (ચિત્રકથા-3)

    . . . . . . . શીશમહલ મંદિર (ઉપાસના ગૃહ) શાંતિનિકેતન ઘરની સામે ઉપાસના ગૃહ છે. ૧૮૯૧માં આ આ મંદિરનું નિર્માણ થયું હતું. અલગ અલગ પ્રકારના કાચથી આ ઘર બનાવવામાં આવ્યું છે. મહર્ષિ દેવેન્દ્રનાથની ઈચ્છા અને પરિકલ્પના પ્રમાણે આ મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મૂર્તિહીન મંદિર કોઈ પણ જાતિના અને તમામ વર્ગના મનુષ્યો માટે…

  • શાંતિનિકેતન (ચિત્રકથા-૨)

    . . સંતોષાલય મુકુટઘરની ઉત્તર દિશામાં રેલિંગથી ઘેરાયેલું ઘર ‘સંતોષાલય’ છે. પહેલા અહીં વિદ્યાલયના છાત્રો રહેતા હતા. હવે અહીં બાળકો માટેનું છાત્રનિવાસ છે. રવીન્દ્રનાથે એમના પુત્ર રથીન્દ્રનાથને મિત્રપુત્ર સંતોષચંદ્ર મજમુદાર સાથે અમેરિકા કૃષિવિદ્યા શીખવા મોકલ્યા હતા. અમેરિકાથી પરત આવ્યા બાદ સંતોષચંદ્ર શ્રીનિકેતનમાં સ્વેચ્છાએ કાર્ય કરતા હતા. તેમના અકાળ મૃત્યુ પછી આ ઘરનું નામ સંતોષાલય રાખવામાં…

  • શાંતિનિકેતન (ચિત્રકથા-૧)

    શાંતિનિકેતનની પહેલા મુલાકાત વિશે લખ્યું હતું અને સ્કુલમાં માઈક પર રજૂઆત કરવાની તક પણ મળી હતી. જે અહીં સાઈટ મૂકવાની ઈચ્છા છે પણ ક્યાં મૂકાઈ ગયું છે તે મળતું નથી. તો હાલ મારી શાંતિનિકેતનની બીજી મુલાકાત ચિત્રોમાં રજૂ કરું છું. મેં જે ક્રમમાં ફોટોગ્રાફ્સ લીધા હતા તે પ્રમાણે જ હું અહીં મૂકીશ. . . .…

  • પ્રેમ – યોગેશ વૈદ્ય

    . ૧. તારી વાડના ટેકે મૂકેલી મારી સાઈકલ આખી રાત ભીંજાતી રહી ઓસમાં.  . ૨ હું હજુ પણ ૯-૪૫ની બસમાં બારીવાળી સીટ પર મારો રૂમાલ પાથરી રાખું છું.  . ૩. આખ્ખી શેરી દેખાતાં તારા ઘરનો પડછાયો ભળી જાય છે મારા ઘરના પડછાયામાં.  . ૪. ક્યારેક ક્યારેક બે દૂરના ટેલિફોનને જોડતો વાયર બની જાય છે-જૂઈની વેલ.…

  • અમને ફરક પડે છે ! – ભાવેશ ભટ્ટ

     . એક પાંદડું ખરે, તો અમને ફરક પડે છે !  કોઈ દીવો ઠરે, તો અમને ફરક પડે છે !   . થોડાક ભ્રષ્ટ પંખીની ધાકથી ડરીને,  આકાશ થર-થરે, તો અમને ફરક પડે છે ! . પાણીને કેમ વહેવું જે શીખવાડતો હોય,  એ જણ ડૂબી મરે, તો અમને ફરક પડે છે !  . બહુ લાડકોડથી જે…

  • આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?- દ્વૌપદી – કાજલ ઓઝા વૈદ્ય

    મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું? . . ખલિલ જિબ્રાનના પુસ્તક ‘પ્રોફેટ’માં એક સ્ત્રી એમને કહે છે, “અમને પીડા અંગે જણાવો.” અલમુસ્તફા કહે છે કે, “તારી પીડા, એ તારી સમજદારીને બાંધી રાખેલા ઈંડાના કોચલાની જેમ તૂટવાની એક પ્રક્રિયા છે. જેમ બીજ તૂટીને એમાંથી ફણગો નીકળે છે એમ જ પીડામાંથી સમજદારી બહાર આવે છે. કોશેટામાંથી પતંગિયું…

  • કંટકો કાપી – જગદીશ સાધુ ‘પ્રજ્ઞેય’

    . કંટકો કાપી બધે ગુલઝાર કર, કષ્ટ આપી જાતનો ઉદ્ધાર કર.  . ધર્મના વાડા ફગાવીને પછી, તું સડેલી નાતને પડકાર કર.  . વાડથી છૂટી પડે જો વેલ તો, જિંદગીભરનો ખરો આધાર કર. .  નાહજે તું રાતદિન પ્રસ્વેદથી, હોંશથી સ્વપ્નાં બધાં સાકાર કર.  . રોજ રસ્તો એક લેતાં જાનવર, ચાલ, તું કેડી નવી સ્વીકાર કર.  .…

  • Home