-
જન્માષ્ટમી વિશેષ
સહુ ભાષા અને સાહિત્યપ્રેમીઓને મારાં સાદર પ્રણામ. શક્ય છે કે આજે જન્માષ્ટમી નિમિત્તે મારી પાસેથી હંમેશની જેમ કોઈ માહિતીસભર લેખ અપેક્ષિત હશે. જો કે સાચું કહું તો કદાચ મેં અત્યાર સુધી ઘણા બધા વાર, તહેવાર, ઉત્સવ, પર્વ કે ઘણી બધી મહાન હસ્તીઓ પર લેખ લખ્યાં હશે પણ મને લાગે છે હું હજી એટલી સમર્થ નથી…
-
જ્યારે બજરંગબલી જાગશે !-કૃષ્ણ દવે
જ્યારે બજરંગબલી જાગશે ! લંકામાં આગ ફરી લાગશે, જ્યારે બજરંગબલી જાગશે ! એક ગદામાં જુઠ્ઠાણું ભાંગશે, જ્યારે બજરંગબલી જાગશે ! સેવા હનુમાન કરે એવું ઈચ્છો છો તો પહેલા તો લઈ આવો રામ ભાગેલી નહીં એ તો જાગેલી જીન્દગીના દોડી દોડીને કરે કામ ચરણરજ એની એ માથે ચડાવશે ને બેસવાનું સામેથી માંગશે જ્યારે બજરંગબલી જાગશે !…
-
अमृता प्रीतम को उनके जन्मदिन पर याद करते हुए
॥ अमृता प्रीतम को उनके जन्मदिन पर याद करते हुए ॥ आज अमृता प्रीतम जीवित होतीं तो जीवन का शतक पूरा कर चुकी होतीं। उनका जन्म 1919 में 31 अगस्त के दिन हुआ था। वे हमारे साथ 31 अक्तूबर, 2005 तक रहीं। उनकी शताधिक पुस्तकें पाठकों के बीच सदा चर्चित रहीं, वे उनके आगमन की…
-
ફરી શકતો નથી-કુમાર જૈમિની શાસ્ત્રી
એક એકલતા મને તારા સુધી લઈ જાય છે, પણ પછી હું એકલો પાછો ફરી શકતો નથી. તું કહે તો યાર સાતે સાગરો ખેડી શકું, માત્ર તારી આંખમાં સહેજે તરી શકતો નથી. કાળના ખાલીપણાનો પણ પુરાવો એ જ કે- કોઈના અવકાશને ક્યારેય ભરી શકતો નથી. તું જશે તો આ જગત જાણી જશે તારા વગર, હું જીવી…
-
માધવને પ્રશ્ન-દિનેશ ડોંગરે
ગોકુળમાં ઝૂરતી રાધા ને મીરાં થઈ છે દીવાની મેવાડમાં, મથુરામાં માધવને પૂછો કે કેટલાં શમણાં છે પાંપણની આડમાં ? રાધાનાં શમણાં થઈ જાયે સાકાર પછી મીરાંની ભક્તિનું શું ? મીરાં ધારોકે કરે વૈતરણી પાર તો રાણાની આસક્તિનું શું ? ક્યારેક આંગળીએ ઊંચકો ગોવર્ધન ક્યારેક જઈ બેસો છો પહાડમાં મથુરામાં માધવને પૂછે કે કેટલાં શમણાં છે…
-
સુવાસ લૈ-મનીષ પરમાર
શબ્દ આવ્યા હોય તારા શ્વાસ લૈ, આ હવા તારી ફરે સુવાસ લૈ. પાંપણો ખૂલી રહી અંધારમાં, ક્યાં ગયા છો આંસુનો અજવાસ લૈ ? થોડુંક નીચે નમ્યું’તું ડાળ પર, પંખી તો ઊડી ગયું આકાશ લૈ. તોય હું મૃગજળ સુધી પહોંચ્યો નહીં- કેટલા જનમોની જૂની પ્યાસ લૈ. દાટવાને ક્યાંય મળતી ક્યાં જગા ? ક્યારનો ઊભો હતો હું…
-
શીરીં નથી-ચીનુ મોદી
શીરીં નથી ને ક્યાંય તે ફેરફાર પણ નથી, સાકી નથી, સુરા નથી, ‘ઈર્શાદ’ પણ નથી. પંખીની આંખો ખૂલી, આકાશ ના દીઠું, પાંખોને તે વાતની ફરિયાદ પણ નથી. આંસુનાં પૂર આવતાં એ નદી નથી, કોણે કહ્યું કે દેશમાં વરસાદ પણ નથી. મારા ઘરેથી તારા ઘરે આવતા લગી, નડતર હતાં કે ન હતાં, યાદ પણ નથી. હાથે…
-
પ્રશ્ન સાચો છે-એસ. એસ. રાહી
સૂરજ ઊગ્યા પછી શાને ઢળે છે ? પ્રશ્ન સાચો છે, ને શાને ચાંદને કેવળ મળે છે ? પ્રશ્ન સાચો છે. તું બારીમાં ચણાવે ભીંત તો લોકો મને પૂછે, ‘કયા હેતુથી તમને સાંકળે છે ?’ પ્રશ્ન સાચો છે. હૃદયના શંખનાદો તું નથી જો સાંભળી શકતી, તો મારું મૌન ક્યાંથી સાંભળે છે ? પ્રશ્ન સાચો છે. સરોવરની…
-
તો પછી શું કરો તમે ?-એસ. એસ. રાહી
ભીંતો જ ખળભળે તો પછી શું કરો તમે ? બારીને કળ વળે તો પછી શું કરો તમે ? અધમણ લઈને બાજરો બેઠા છો તમે પણ, ઘંટીના પડ ગળે તો પછી શું કરો તમે ? ચહેરો છુપાવવાના કરો યત્ન તમે પણ, પરદાઓ ટળવળે તો પછી શું કરો તમે ? શઢનો ને હલેસાનો ભરોસો કરો વધુ, જો…
-
અંતિમ શ્વાસ-કૃષ્ણ દવે
ઘાયલોની મુલાકાતે અતિ ઉત્સાહભેર દોડી આવેલ તેઓશ્રીને લેવાઈ રહેલા એક અંતિમ શ્વાસે કહ્યું, આપ થોડાક મોડા પધાર્યા હોત તો !! મારે અંતિમ વખત ચૂમી લેવી હતી નાની નાની હથેળીઓને, મારે છેલ્લી વખત જોઈ લેવો હતો સિંદુરના રંગમાં ઓગળી જતો એક ચહેરો, મારે છેલ્લી વખત સ્પર્શી લેવી હતી ભાંગી પડેલી એ લાકડીને, મારે મારો અંતિમ શ્વાસ…
-
Home