Home

  • પંખીઓ વિશે – જયન્ત પાઠક

    . ૧. ખરાં છો તમે ! નહીં કામ, નહીં કાજ ને તોય અંધારે અંધારે ઊઠી જાવ છો, -માત્ર ગાવા જ !  . ૨. પંખીઓ કવિતા જેવાં છે : ચાલે છે ઓછું, ઊડે છે ઝાઝું !  , ૩. વૃક્ષો ને ઈમારતો વચ્ચેનો ભેદ ભૂલી જવા લાગેલાં આ પંખીઓ ! . ૪. આ પંખીઓ ઊડવાનું બંધ કરી…

  • હેપ્પી બર્થડે “મોરપીંછ”

    . ૧૨૩૭ પોસ્ટ ૨૭૮૩ પ્રતિભાવ (કોમેન્ટસ્) ૧૦૨૫૧૩ પ્રતિસાદ (ક્લીકસ) અને ૪ વર્ષ ……………… “મોરપીંછ”ના પ્રથમ જન્મદિવસે આંકડાઓની માયાજાળ રજૂ કરી હતી તેમાં ફરી સુધારો કરી મૂકું છું. “મોરપીંછ”ને ગયા મહિનાની દસ તારીખે ચાર વર્ષ પૂરા થયા અને આજે પાંચમા વર્ષમાં પ્રવેશને એક મહિનો થયો.  . “મોરપીંછ”ની મુલાકાત લઈ પ્રતિભાવ આપનાર ચાહકોનો… જેમની રચના આ સાઈટ…

  • दो कवितायें – निदा फ़ाज़ली

    . (1) सोने से पहले . हर लड़की के तकिये के नीचे तेज़  ब्लेड गोंद की शीशी और कुछ तस्वीरें होती है सोने से पहले वो कई तस्वीरों की तराश-ख़राश से एक तस्वीर बनाती है किसी की आँखे किसी के चेहरे पर लगाती है किसी के जिस्म पर किसी का चेहरा सजाती है और जब…

  • મધ્યરાત્રિએ આવતી – સુરેશ દલાલ

    . મધ્યરાત્રિએ આવતી રાતરાણીની મ્હેક જેવી તારી યાદ અંધારામાં હળુહળુ કંડારે છે એક કોમળ શિલ્પ. પથારીમાં પડેલો હું એને જોયા કરું છું નિ:સ્તબ્ધતાથી. ઝાકળથી જન્મેલી એની આંખો જાણે કે હમણાં જ હસી પડશે. બિડાયેલા હોઠમાંથી એકાએક પ્રગટશે સૂર્યનો લાલ રંગ અને આખા ચહેરાને અજવાળતો એ કંકુ થઈને મ્હોરી ઊઠશે. જરાક પણ જો એનાં ચરણ હલચલ…

  • ક્યારે પાછા આવશે – ખલીલ ધનતેજવી

    . એકલા છોડી ગયા તે ક્યારે પાછા આવશે, દૂર જઈ ભૂલી ગયા તે ક્યારે પાછા આવશે.  . જે તરસ લઈને ફરે છે, એ કિનારે આવશે ઝેર જેવું પી ગયા તે તે ક્યારે પાછા આવશે.  . આ ધરા ફણગાશે, લીલીછમ ફરી થાશે કદી, મૂળથી ઊખડી ગયા તે ક્યારે પાછા આવશે.  . જે થયા પરલોકવાસી, રોઈ નાખ્યું…

  • હું તો પહેલા વરસાદથી – રમેશ પારેખ

    . હું તો પહેલા વરસાદથી ભીંજેલી હો શ્યામ, મારે જાવું ક્યાં જાવું રે બોલ ?  . જોઉં તો ભાનસાન પાણી વિના ય તૂટી પડતા વરસાદ સમા લાગે ઝીલવા જઉં તો કેર કાંટાની જેમ રાજ, મારો સહવાસ મને વાગે  . ચોમાસુ બેસવાને આડા બે-ચાર માસ તો ય પડે ધોધમાર હેલી  . હું રે ઉનાળાની સાંકડી નદી…

  • પ્રેમ જ લખાશે – ‘રાઝ’ નવસારવી

    . તારા ગયા પછીનું હું વાતાવરણ લખું, સંબંધને ઉલેચતી એકેક ક્ષણ લખું.  . એકાન્ત છે ને સામે પ્રસંગોની ભીડ છે, મૂંઝાઉં છું કે તમને કયા સંસ્મરણ લખું ?  . દિવસ ને રાત તારા અરીસા બની ગયા, એક જ છબી નિહાળતું હું જાગરણ લખું.  . સંબંધનાં છે ઝાંઝવા, છલનાની રેત છે, દિનરાત પાંગરે છે જે મારામાં…

  • વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૪-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી

    .

  • વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૩-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી

    .

  • વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૨-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી

    .

  • Home