-
શું લખું તને ? – ‘રાઝ’ નવસારવી
. દિવસ, મહિના, સાલ વિશે શું લખું તને ? વહેતા સમયની ચાલ વિશે શું લખું તને ? . ચાલે છે ઠીક ઠીક ને એ રીતે ચાલશે, જીવનની આજકાલ વિશે શું લખું તને ? . હે દોસ્ત ! એ તો જાત અનુભવની ચીજ છે, હું પ્રેમના કમાલ વિશે શું લખું તને ? . તું જાણવા ચહે…
-
આ ધરાને – સુરેન્દ્ર કડિયા
. આ ધરાને આભ સાથે જોડવી પડશે, ભગત કોઈ કૂંપળની સમાધિ તોડવી પડશે, ભગત . એક પરપોટો ઘણો મગરૂર એની જાત પર એક-બે તોપો અણી પર ફોડવી પડશે, ભગત . હામાં હા શું કામ ? હૈયે હોય એવું હોઠે હો લત હવે ગાંજા-ચલમની છોડવી પડશે, ભગત . કોઈ ત્યાં કંકુ ચડાવીને પ્રતીક્ષા-રત રહે ખેર, ખાંભી…
-
इस जहाँ में – राजेश रेड्डी
. इस जहाँ में यूँ तो सब आसान है मेरी मुश्किल बस मेरा ईमान है . जाने कब इस जिस्म से छूटूँगा मैं जाने किस तोते में मेरी जान है . कर रहा है इक सदी का इंतज़ाम चार दिन का जो यहाँ मेहमान है . क्या अजब है मौत है राहत का नाम और…
-
હરિવર સાથે હેત – પન્ના નાયક
. હરિવર સાથે હેત ખુલ્લેખુલ્લું કહી દઉં છું કે ખપે નહીં સંકેત. . છાનુંછપનું શાને કરવું ? ક્યાં કરીએ છીએ ચોરી ? રાધાશ્યામના પ્રેમની ઉપર કોની છે શિરજોરી ? હું શ્યામની કુંજગલી છું : મીરાંબાઈનો ભેખ. હરિવર સાથે હેત. . સાંવરિયાના સૂરની સાથે હોય અમારો નાતો, શ્યામની સાથે હોય સદાયે શરદપૂનમની રાતો. સૃષ્ટિ આખી તન્વી…
-
વલસાડના અવ્વલ અનાવિલ… – ગુણવંત શાહ
. વલસાડના અવ્વલ અનાવિલ… . એક જમાનામાં સુરતના ત્રણ નન્ના જાણીતા હતા : નર્મદ, નવલરામ અને નંદશંકર. દક્ષિણ ગુજરાતના અનાવિલોના ત્રણ મમ્મા કોણ ? . જવાબ છે : મોનજી રુદર, મહાદેવ દેસાઈ અને મોરારજી દેસાઈ. ચોથા મ મૂકવા હોય તો ગોસેવક મણિભાઈ દેસાઈને યાદ કરવા રહ્યા. . અનાવિલની વ્યાખ્યા શી ? . જે માણસ તમને…
-
હું જાગું છું – સુરેશ દલાલ
હું જાગું છું અને દિવસને આવકારું છું અને સહજપણે દઈ દઉં છું સ્મિતનું ફૂલ. એ પણ મને આપે છે પંખીનો એક ટહુકો અને પળેપળમાં વહી રહે છે ભમરાનું ગુંજન. . સવારના આ માહોલમાં હવા નજાકતથી મને સ્પર્શે છે અંગે અંગે અને મને ફૂટે છે રોમાંચની અધખીલી કળીઓ જે થોડીક ક્ષણોમાં મારી આસપાસ એક મધુમય વાતાવરણ…
-
હવે મૃગજળ – મુકેશ જોષી
. હવે મૃગજળ મને તો બહુ વહાલ કરે છે હાથ સ્હેજ લંબાવું ભીનો કરવા છતાં રેતીના બાચકા ન્યાલ કરે છે . તરવા માટે હવે રેતી ને આંખેથી ઝરવા માટેય હવે રેતી ઈચ્છાના સાગરની કોણે કરી હશે આવડી તે મોટી ફજેતી અટકળની લહેરો તો આવી આવીને ચૂંટી ખણીને સવાલ કરે છે આ મૃગજળ તને કેમ વહાલ…
-
લાગણી – લાભશંકર ઠાકર
. લાગણીને પાણીમાં પલાળીને ફણગાવી શકાય લાગણીને વાટી શકાય ચીરી શકાય નીચોવી શકાય લાગણીને કચડી-મચડી તોડી શકાય. લાગણીને વાવી શકાય ને વેચી શકાય. લાગણીને ગટરમાં પધરાવી શકાય. ને બાળી પણ શકાય. લાગણીનું બધું જ થઈ શકે એનું કાવ્ય બનાવીને કાન પર લગાડી શકાય ને બામ બનાવીને કપાળ પર લગાડી શકાય. એનો જામ બનાવીને દારુ ભરી…
-
લઈ જા – રઈશ મનીઆર
. આશા-ઈચ્છાથી પર મને લઈ જા, ને નિરાશાથી પર મને લઈ જા. . હું સમસ્યા છું, બીજું કંઈ જ નથી, આ સમસ્યાથી પર મને લઈ જા. . તારી સાથે વિતાવું છું ક્ષણ-ક્ષણ, આ ક્ષણીકતાથી પર મને લઈ જા. . તું બતાવી દે મારું સ્વર્ગ મને, મારી દુનિયાથી પર મને લઈ જા. . રાહ જોઉં છું,…
-
રાતને જ્યારે – સુરેશ દલાલ
. રાતને જ્યારે ઊંઘ નથી આવતી ત્યારે એ વાદળની પથારીમાં પડખાં ઘસે છે. પૃથ્વી એને પારકી લાગે છે અને આકાશ અજાણ્યું. . પોપચામાં વિચારો પોલાદના ભારની જેમ એવા પડ્યા છે કે બીડ્યાં બિડાતા નથી. આંખ મીંચાય તો સ્વપ્નના દ્વાર ખૂલે પણ ઉજાગરાનો ઓથાર જંપવા દેતો નથી. . કશું જ કામ નથી આવતું. ડૂબી ગયેલો સૂરજ…
-
Home