-
दीवारों-दर से – निदा फाजली
दीवारों-दर से उतर के परछाइंयाँ बोलती हैं कोई नहीं बोलता जब तन्हाइयाँ बोलती हैं . परदेस के रास्तों में रुकते कहाँ हैं मुसाफिर हर पेड कहता है किस्सा, खामोशियाँ बोलती हैं . मौसम कहाँ मानता है तहजीब की बंदिशों को जिस्मों से बाहर निकल के अंगडाइयाँ बोलती हैं . इक बार तो जिन्दगी में मिलती…
-
રસભર થઈએ – અનિલ ચાવડા
મંદ મંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ . અંધારું અંધારે બાંધી અજવાળે અજવાળું ચાલ ખોલીએ કૂંચી થઈને વાદળ નામે તાળું . તાળું ખોલી ધીમું બોલી ઝરમર ઝરમર થઈએ મંદ મંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ . જળ પર વહેતાં લીસ્સાં લીસ્સાં તરંગ વસ્ત્રો ખેંચી કયું…
-
કોઈ નથી – ખલીલ ધનતેજવી
સૌ સંબંધો ગૂંથવાને તાતણું કોઈ નથી, કોને માટે હું હવે ચાદર વણું કોઈ નથી. . આપણા સંબંધ પાડોશીથી પરદેશી સુધી, આપણા પોતાના ઘરમાં આપણું કોઈ નથી. . વાસનાના સપ્તરંગી ઘરનો નકશો જોઈ લો, ચોતરફ ભીંતો છે, બારી બારણું કોઈ નથી. . નાક ક્યાં છે, સાવ નકટી ભવ્યતા છે શહેરની, છે ગગનચુંબી ઈમારત, આંગણું કોઈ નથી.…
-
શું છે દોસ્ત – પ્રમોદ અહિરે
પહેલા તો એને ખોજ – કે તું તત્વ શું છે દોસ્ત ! સમજાશે આપમેળે – કે બુદ્ધત્વ શું છે દોસ્ત ! . ભીતરથી વાંસ જેવો તું પોકળ થવા તો માંડ જાણીને કરશે શું તું કે કૃષ્ણત્વ શું છે દોસ્ત ! . પહેલા તો પાપ-પાપ વિભાજિત કરી લે – સહુ, પૂછવું નહીં પડે પછી શુદ્ધત્વ શું…
-
કબૂલ – એષા દાદાવાળા વ્યાસ
. દરિયો ખારો છે કબૂલ, પણ એમાં માછલીની ભૂલ આંસુઓ આવી જાય છેક એવી રીતે… ભીતરને કહેવાય કૈં લે, ખૂલ…!!? . માછલીઓ કે’, એમાં મારો ક્યાં વાંક કાઢો ભીતરને મારવા ક્યાં બેસીએ તાળું, આંસુ સાચવીને અમે ય રાખ્યાં’તા એ તો વેદનાએ ફૂંક્યું દેવાળું . પણ એમ કરી ભીતર ખાલી જો થાતું, તો આંસુનું આવવું વસૂલ…
-
બે ગઝલ – ખલીલ ધનતેજવી
(૧) . ભીતર પરપોટા ફૂટે છે, દિલની નાજુક નસ તૂટે છે. . ફાંટ ભરીને આપ્યું તોયે, દાનતમાં મુઠ્ઠી ખૂટે છે. . વેરભાવ સૌ છોડી બેઠા, ગાંઠ હજી પણ ક્યાં છૂટે છે. . એમ ફટાફટ બોલી દો છો, જાણે કે ધાણી ફૂટે છે. . રાખ ખલીલ અત્તરનો ફાયો, માણસમાં ખુશબો ખૂટે છે. . (૨) . આ…
-
સુરાલયમાં સિજદાની – હરીશ મીનાશ્રુ
તને એકમાંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઈચ્છા કરે છે તું પ્યાલામાંથી ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી . પુણ્યસ્મરણ : શૂન્ય પાલનપુરી . સુરાલયમાં સિજદાની મસ્તી અલગ છે અને રિન્દની ખાસ રસ્મો નિરાળી કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, અમે કરીએ પ્યાલા સુરાહીમાં ખાલી . ઊંચકીએ જો કર તો પ્રજળતી મશાલો…
-
શ્રદ્ધાંજલિ – ઉશનસ (નટવરલાલ કુબેરદાસ પંડ્યા)
મૂર્ધન્ય સાહિત્યકાર ઉશનસ ( નટવરલાલ કુબેરદાસ પંડ્યા ) નું વલસાડ મુકામે નિધન. . વડોદરાના સાવલી-સદ્દમાતાના ખાંચામાંથી નોકરી અર્થે વલસાડ-લક્ષ્મી શેરી મુકામે સ્થાયી થયેલા ઉશનસ સાહેબે આખરી વર્ષોમાં વલસાડને જ વતન બનાવીને વલસાડને ગૌરવ બક્ષ્યુ હતું. સુરતને જેમ “નર્મદ નગરી” કહેવામાં આવે તેમ વલસાડને હું “ઉશનસ નગરી” કહેવાનું પસંદ કરતી. તેમનો જન્મ વડોદરાના સાવલીમાં તા. ૨૮/૦૯/૧૯૨૦ના…
-
આંગણું ઢાળીને – કૈલાસ અંતાણી
આંગણું ઢાળીને હું તો જોતી’તી વાટ હજુ પદરવ સંભળાય નહીં ડેલીએ. . ડેલીએ અડીને સાવ ઊભા છે તોય બધા રસ્તાઓ લંબાતા ચાલ્યા ડેલીબંધ બેસીને પહોંચાયું ક્યાંય અમે સ્મરણોના ચીલાઓ ઝાલ્યા . એ રીતે ઉંબરમાં બેઠી કે ચાલ જરા સાંકળ ખખડે તો હવે ખોલીએ. આંગણું ઢાળીને હું તો જોતી’તી વાટ… . ઢાળેલા આંગણામાં ઘેરાતું આભ અને…
-
અટારી નથી – ભગવતીકુમાર શર્મા
ઝરૂખો નથી ને અટારી નથી; હું કરતો પ્રતીક્ષા તે બારી નથી. . હજી કોઈ ચકલીઓ બેસે છે ત્યાં, છબી ભીંતથી મેં ઉતારી નથી. . હજી ચાંદની ત્યાં જ પથરાય છે; અગાશીમાં પેલી પથારી નથી. . ટપાલી તો નાખી ગયો થોકડો; ચબરખીયે એમાં તમારી નથી. . કવિતા મળી જે તે વાંચું છું હું; મેં હ્રસ્વ ઇ…
-
Home