Home

  • એ વાત – શૈલા પંડિત

    ૨૩. હે ઈશ્વર, એ વાત હું સારી પેઠે સમજ્યો છું કે -એ જ મા પોતાના વહાલસોયા બાળકને કડવાં ઓસડ કચડીને પાય છે, જેથી તેનું સંતાન તંદુરસ્ત ને ખુશખુશાલ રહે.  . -એ જ હળ જમીન પર ઉઝરડા પાડે છે, જેથી તેમાંથી દાણાદાર પાક ઊતરે.  . -એ જ સર્જન પોતાના દરદીના પેટ પર છરી ફેરવી તે ચીરે…

  • વન્દે માતરમ અને વિનંતિ

    . ] . वन्दे मातरम्। सुजलां सुफलां मलय़जशीतलाम्, शस्यश्यामलां मातरम्। वन्दे मातरम् ।।१।। . शुभ्रज्योत्स्ना पुलकितयामिनीम्, फुल्लकुसुमित द्रुमदलशोभिनीम्, सुहासिनीं सुमधुरभाषिणीम्, सुखदां वरदां मातरम् । वन्दे मातरम् ।।२।। . सप्तकोटि कण्ठ कल-कल निनाद कराले, द्विसप्तकोटि भुजैर्धृत खरकरवाले, अबला केनो माँ एतो बॉले, बहुबलधारिणीं नमामि तारिणीम्, रिपुदलवारिणीं मातरम्। वन्दे मातरम् ।।३।। . तुमि विद्या तुमि धर्म, तुमि…

  • આજે મારું મન – શૈલા પંડિત

    ૨૧. આજે મારું મન કડવાશથી ભરાઈ ગયું છે, પ્રભુ ! મેં જે ધાર્યું હતું તે કરતાં સાવ ઊલટું જ બનવા પામ્યું છે.  . મારી કલ્પનાય નહોતી તેવા લોકોએ મને નિરાશ કર્યો છે, હતાશ કર્યો છે. મારું મન દુભાયું છે. તેથી કટુતાએ મારા મનનો કબજો લઈ લીધો છે.  . એ આઘાત અને વ્યથા જીરવવામાં મને સહાય…

  • મને મારું – શૈલા પંડિત

    ૧૯. હે ઈશ્વર, મને મારું બાળપણ સાંભરે છે.  . ત્યારે હું કોઈ શરતમાં ઊતરતો નહોતો. કારણ ? મારે હારવું નહોતું ! કોઈ હરિફાઈમાં દાખલ થતો નહોતો. કારણ ? મારે જીતવાની મનોમન ખાતરી જોઈતી હતી.  . પણ એ મારી કેટલી મોટી ભૂલ હતી ! તે આજે હું સમજી શકું છું. સાથોસાથ, મારી બીજીય સમજ ખીલી છે.…

  • મારી આત્મશ્રદ્ધા – શૈલા પંડિત

    ૧૭. હે ઈશ્વર, મારી આત્મશ્રદ્ધા ખીલવવામાં સહાય કર. હું સમજું છું કે આત્મશ્રદ્ધા કોઈ બાબત પરત્વે અંધાપો નથી પણ નિશ્ચિત ને ઉચિત જ્ઞાન પ્રત્યેનો પ્રકાશ છે. આત્મશ્રદ્ધા એ ગણ્યાગાંઠ્યા લોકોને નવાજાયેલી દેણ નથી. પણ અથાગ અને ગંભીર પ્રયાસો બાદ સાંપડેલી આમદાની છે.  . હે પ્રભુ, એવી પ્રકાશમય આત્મશ્રદ્ધા મારામાં પ્રગટાવી શકે એવા લોકો તરફ વળવાનું…

  • હું સમજું છું કે – શૈલા પંડિત

    ૧૫. હે ઈશ્વર, હું સમજું છું કે મારે અવનવા ને નવનવા પ્રયોગો કરવા હોય તો અનેક અખતરામાંથી પસાર થવાનું જ છે.  . મારી પ્રત્યેક ભૂલ એ મારી કેળવણીનું એક પગથિયું છે, તો મને મારી ભૂલોનો સ્વીકાર કરવાનું, તેમાંથી નવું નવું શીખતાં રહેવાનું, બાદ, નવું નવું ડગલું ભરતાં રહેવાનું બળ આપ.  . મારી ગફલતોને કારણે હું…

  • મારા દિલમાં – શૈલા પંડિત

    ૧૩. હે ઈશ્વર, અત્યારે મારા દિલમાં એક પ્રવાહ વહી રહ્યો છે. મેં જે નિર્ણય કર્યો છે તે શ્રેષ્ઠ જ છે એમ મારું અંત:કરણ કહે છે. અને, એ સંદેશમાં મને ઈતબાર છે. કારણ કે, મારું અંત:કરણ આ ક્ષણે સ્વચ્છ ને નિર્મળ છે એ હું સમજી શકું છું.  . સમસ્યાઓ જેમ જેમ આવતી રહે તેમ હું તેનો…

  • જે સફળતા સાંપડી છે – શૈલા પંડિત

    ૧૧. હે ઈશ્વર, મને જે સફળતા સાંપડી છે તે બદલ હું તારું ઋણ સ્વીકારું છું.  . -ને એક સત્ય હું સારી પેઠે સમજ્યો છું. હું સફળ થાઉં એનો અર્થ એ નથી થતો કે મારી બધી સમસ્યાઓનો ત્યાં અંત આવી જાય છે. હકીકતમાં તો, સફળતાને સથવારે વધારે ઉગ્ર અને તીવ્ર સમસ્યાઓ આવતી રહે છે….. ને તે…

  • હું મારા – શૈલા પંડિત

    ૯. હે ઈશ્વર, હું મારા માનવભાંડુઓ પ્રત્યે સહિષ્ણુતા દર્શાવી શકું એટલું બળ મને આપતો રહેજે.  . એમને અનેક મુશ્કેલીઓ છે, અને તેમની સમસ્યાઓનો પાર નથી એ હું સમજું છું, જેઓ પ્રેમ ભૂખ્યા છે એઓ મને જરૂર આવકારશે. પણ ઘણાની વણપુરાયેલી આકાંક્ષાઓ એટલી બધી છે, તેમને એટલી અધિરાઈ છે કે, હું ત્યાં કેમ કેમ પહોંચી શકીશ…

  • મને સૂરજમાં – શૈલા પંડિત

    ૭. હે પ્રભુ, મને સૂરજમાં પૂરી શ્રદ્ધા છે, ભલે તે વાદળો પાછળ ઢંકાઈ ગયો હોય.  . મને બીજના અસ્તિત્વ વિષે કોઈ શંકા નથી, ભલે તે જમીન હેઠે મારાથી અણદીઠું પડ્યું હોય.  . મારી શ્રદ્ધા હજી પણ અડગ છે, ભલે મને છેહના અનુભવો થયા હોય.  . પ્રેમમાં મારો વિશ્વાસ હજી ડગ્યો નથી, ભલે મને કેટલીયે વાર…

  • Home