Home

  • બહાર ના શોધે-સુધીર પટેલ

    બહાર ના શોધે, ભીતરમાં ખોજ રાખે, પાનબાઈ ! એમ બસ આઠે પ્રહરની મોજ રાખે પાનબાઈ ! આપણે ડૂબી ગયા ને એ તરે છે એટલે, વિષયોનો ના કશોયે બોજ રાખે, પાનબાઈ ! જ્યાં તમે ને હું પડી ગ્યાં ત્યાં જ ઊભા એય પણ, દ્રઢ નિશ્ચયની અડીખમ ફોજ રાખે, પાનબાઈ ! વેણ કૈં ગંગાસતી બોલે નહીં વારંવાર,…

  • ઊંઘમાં પોઢી જતાં પહેલાં

    [audio:https://heenaparekh.com/wp-content/uploads/2010/07/10-Track-10.mp3%5D આજે રાતે, ઊંઘમાં પોઢી જતાં પહેલાં મને મારા એ સેંકડો બાંધવો યાદ આવે છે, જેમની આંખમાં ઊંઘ નથી; જિંદગીએ જેમને લોહિયાળ ઘાવ કર્યા છે, સમાજના દ્વેષ અને સંકુચિતતાથી જેમના હ્રદયમાં ચીરા પડ્યા છે, જેમનો તેમનાં પ્રિયજનોએ જ દ્રોહ કર્યો છે, સમગ્ર ચાહનાથી ઈચ્છેલી વસ્તુને પામવામાં જેઓ નિષ્ફળ ગયા છે, જેમના પ્રેમને પ્રતિસાદ મળ્યો નથી,…

  • આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

    મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું? અંગદનો પગ-હરેશ ધોળકિયા માત્ર વાંચવા માટે જ નહીં પણ વસાવવા અને વહેંચવા જેવી નવલકથા કચ્છના લોકો માટે શ્રી હરેશભાઈ ધોળકિયાનું નામ અજાણ્યું નથી. ઘણાં વર્ષોથી કચ્છમિત્રમાં એમની “ઘડિક સંગ” નામની કોલમ ચાલે છે. ડો. અબ્દુલ કલામના બે પુસ્તકોનો અને કિરણ બેદી તથા ચેતન ભગતના એક-એક પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કરીને…

  • શ્રી ગંગેશ્વર મહાદેવ

    સૌરાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન પ્રવાસના બીજા દિવસે બપોરે ૧.૩૦ વાગ્યે અમે પાલિતાણાથી દીવ જવા નીકળ્યા. સાંજે પાંચ વાગ્યે દીવ પહોંચીને હોટલ પર સામાન મૂકી નાગવા બીચ ગયા. સાત વાગ્યા સુધી દરિયાને માણ્યા બાદ ટુર સંચાલક શ્રી અનિલભાઈ પારેખે કહ્યું કે ગંગેશ્વર મહાદેવ જવું છે. તેથી બધા ફરી બસમાં ગોઠવાયા અને દીવના કુદમ ગામ સ્થિત ગંગેશ્વર મહાદેવ…

  • ? City

    વડોદરાને “સંસ્કારનગરી” કહેવામાં આવે છે તો વળી સુરતને “નર્મદનગરી”. એક સાહિત્યિક કાર્યક્રમમાં વલસાડને “ઉશનસનગરી” તરીકે ઓળખાવવામાં આવી હતી. આ નામ પણ ખોટું નથી. ઉશનસ જેવા મોટા ગજાના  કવિ નોકરી અર્થે વલસાડ આવ્યા અને પછી અહીં જ વસી ગયા. એનું ગૌરવ વલસાડને છે જ. પરંતુ વલસાડ માટે કોઈ નામ પ્રયોજવાનું કહે તો હું “Mango City” કહેવાનું…

  • બે માળાનું પંખી-ભાગ ૨

    બે માળાનું પંખી-ભાગ ૨ એક દિવસ દિનેશની ઓફિસના માણસોએ ઉજાણી ગોઠવી હતી. બન્યું એવું કે તે જ દિવસે પંખીની વર્ષગાંઠ હતી. દિનેશે ઘણાં દિવસ પહેલાં જયાને કહી મૂકેલું કે ઓફિસની ઉજાણીમાં બધા પોતપોતાનાં છોકરાંને લાવવાના છે. પંખી તથા રમેશને હું પણ લઈ જઈશ. આ તરફ પંખીને આઈસ્ક્રીમ બહુ જ ભાવે એમ વિચારી નરેશે વર્ષગાંઠ ખાતે…

  • બે માળાનું પંખી

    વિનોદિની નીલકંઠની આ વાર્તા મને બાળપણથી બહુ પ્રિય રહી છે. પંખી જેવું જ્યારે કોઈ મળી જાય ત્યારે અમે તેને “બે માળાનું પંખી” કહીએ છીએ. સાહિત્ય લહરી ભાગ ત્રીજો-આ પુસ્તકમાંથી આ વાર્તા અહીં મૂકી રહી છું. વાર્તા થોડી લાંબી હોવાથી બે ભાગમાં પોસ્ટ કરીશ. આશા રાખું છું કે આપ સૌને પણ પંખી ગમશે. બે માળાનું પંખી…

  • આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

    મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું? “સાત પગલાં આકાશમાં” મારી પ્રિય નવલકથા છે તથા કુન્દનિકાબેન પણ મારા પ્રિય લેખિકા. જ્યારે હું ધોરણ ૧૨માં અભ્યાસ કરતી હતી ત્યારે એક એસાઈન્મેંટના ભાગ રૂપે મારે કોઈ પણ પુસ્તક વાંચીને તેના પર લખવાનું હતું. ત્યારે મેં આ નવલકથા પર લખવાનું પસંદ કર્યું હતું. આ લખાણ હમણાં મને મારા ખજાનામાંથી…

  • દિવ્યભાસ્કર અને ટાઈપભૂલો

    આ વિષય પર થોડા સમયથી ચર્ચા ચાલી રહી છે. એનો એક વધુ નમૂનો જુઓ. કંટોલ કે કંટ્રોલ? અહીં ટાઈપ ભૂલ નથી. પણ બોલચાલની ભાષાને લખવાની ભાષા બનાવી દીધી છે. આવું વાંચીને હસવું કે રડવું તે સમજાતું નથી. આ વિશે વધુ વાંચવા અહીં ક્લીક કરો.

  • શ્રદ્ધાંજલિ

    “उसके आ जाने की उम्मींदे लिए रास्ता मूड मूड के हम तकते रहें”      કોની રાહ જોઈએ છીએ? કોનો ઈન્તઝાર કરીએ છીએ? જાનેવાલે કભી લૌટકર નહીં આતે.    સાત સખીઓના આ ફોટોગ્રાફમાંથી એક વ્યક્તિ તા. ૧૬/૦૩/૨૦૧૦ના રોજ ઓછી થઈ ગઈ. બકુ ઉર્ફે સુધા બંકિમચંદ્ર પારેખ (રતલામ) એ આ દુનિયામાંથી વિદાય લીધી.    એની સાથેના…

  • Home