-
गीत गाते हुए लोग-पार्वती तिर्की
गीत गाते हुए लोग कभी भीड़ का हिस्सा नहीं हुए धर्म की ध्वजा उठाए लोगों ने जब देखा गीत गाते लोगों को वे खोजने लगे उनका धर्म उनकी ध्वजा अपनी खोज में नाकाम होकर उन्होंने उन लोगों को जंगली कहा वे समझ नहीं पाए कि मनुष्य जंगल का हिस्सा है जंगली समझे जाने वाले लोगों ने…
-
फिर उगना-डॉ. पार्वती तिर्की
. झारखंड की आदिवासी बेटी डॉ. पार्वती तिर्की ने रचा साहित्य का इतिहास! . झारखंड के गुमला ज़िले से आने वाली डॉ. पार्वती तिर्की को उनके पहले ही कविता संग्रह ‘फिर उगना’ के लिए मिला है साहित्य अकादमी युवा पुरस्कार 2025 — यह सिर्फ एक पुरस्कार नहीं, बल्कि उस आवाज़ का सम्मान है जो…
-
इक जोड़ा कश्मीर गया था-मन मीत
इक जोड़ा कश्मीर गया था उसमें से बस पत्नी लौटी ! . घूम रहे थे घाटी घाटी तैर रहे थे झील में पंछी हाथ में पंछी आंख में पंछी आकाशों के नील में पंछी . नाव चली थी मद्धिम मद्धिम और बुलबुले प्रिज्म हुए थे उन दोनों में प्यार हुआ था उन दोनों ने…
-
યુધ્ધ એ જ કલ્યાણ-એષા દાદાવાળા
પૂછયું કલમો પઢતા આવડે છે? અઝાન બોલતા આવડે છે? ને પછી પારકી બંદૂકોમાંથી ગોળીઓ વરસાવી… મોતે પ્રવાસીઓ પાસેથી જિંદગીનો જઝિયા વેરો ઉઘરાવ્યો….. હવે તો એક જ ધર્મ, વીરધર્મ…. યુધ્ધ એ જ ધર્મ….. નજર સામે હિંદુ પતિને મરતો જોનારી સુહાગનનો ધર્મ…. આંખો સામે પિતા નામના આકાશને લોહીલુહાણ થતા જોનારા પુત્રનો ધર્મ… સૈનિકનો ધર્મ, નાગરિકનો ધર્મ,…
-
આત્મજ્ઞાની કવિ – વિપુલ પટેલ
કવિ વિપુલ પટેલ (મૃત્યુ : ૨૧.૦૪.૨૦૨૫) (1) આ સૃષ્ટિના લયસ્તરો માં શાંતિ છે, એ સમયમાં ‘ હું ‘બોઝલ થાય છે એ બે ભ્રમર વચ્ચે સ્થિર થાય છે ત્યારે જ ત્યાં એક બાળક સતત રમત રમે છે એ અંધકાર સાથે દોડે છે એ પ્રકાશના કિરણોના પ્રવાહમાં એક બુદ્ધનું બિન્દુ ખોળે છે અંતે એ બિન્દુની ભીતર પ્રવેશ…
-
સુંદરકાંડ – કેતન સ્પર્શ
શ્રી તુલસીદાસ રચિત સુંદરકાંડ સમજવાથી અને ચિંતન કરવાથી હનુમાનજી કેમ આટલા નિર્ભય છે એ સમજાય છે. . આ નિર્ભયતાનું રહસ્ય સમજવા માટે એ પ્રસંગની વાત કરીએ જ્યારે હનુમાનજીને અશોકવાટિકામાં રાક્ષસોના અને રાવણપુત્ર અક્ષયકુમારના વધ બાદ બાંધીને રજૂ કરવામાં આવે છે. . જ્યારે હનુમાનજી દશમુખની સભામાં જાય છે ત્યારે એ સભા કેટલી વૈભવશાળી છે એનું…
-
ભૂમિજન: મહેરાં વગરના ચહેરા-વિનોદ કોન્ટ્રાક્ટર (આસ્વાદ : બકુલાબેન ઘાસવાલા)
ભૂમિજન: મહેરાં વગરના ચહેરા લેખક:તસવીરકાર-અનુવાદક ડો. હર્ષ દહેજીઆ, વિનોદ કોન્ટ્રાક્ટર, ડો. બિપિન પટેલ . ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં લોકજીવન અને લોકકલા-ગીતસંગીતનું સ્થાન આગવું છે. એમાં પણ રંગોળી,લગ્નગીતો, સાજશણગાર વિશિષ્ટ. ઘરમાં શુભ અવસર આવે એટલે ગૃહરાજ્ઞીનું ગળું ગહેકે. એને દેવ-દેવીઓ, સગાંવહાલાં અને મોસાળિયાં યાદ આવે સાથોસાથ જોષીડો, સુખડિયો, માળીડો, કુંભાર, કાપડિયો, દરજીડો, કરિયાણો, રંગારો, ચૂડગર, સોનીડો…
-
अब कुछ नहीं कहना-मन मीत
अब कुछ नहीं कहना दिमाग़ सुन्न पड़ चुका है और मेरी दो अंगुलियों और अंगूठे का ख़तना हो चुका है जिनसे मैं कलम पकड़ता हूँ नहीं ! मैं नरेंद्र मोदी को नहीं जानता मैं अमित शाह को भी नहीं जानता मैं ममता बैनर्जी को भी नहीं जानता लेकिन मैं उन करोड़ों लोगों को जानता हूँ…
-
મચ્છરદાનીમાં સૂવું એટલે-રમેશ આચાર્ય
મચ્છરદાની બાંધી દો, સમયને સાંધી દો. મચ્છરદાનીમાં સૂવું એટલે માતાના ગર્ભમાં હોવાની અનુભૂતિ, આઘે આઘે દેખાઈ રહેતી દ્યુતિ. મચ્છરદાનીમાં સૂવું એટલે આપણે સલામત અંતરે જીવવું, જીવતરને માપસર સીવવું. મચ્છરદાનીમાં સૂવું એટલે આપણે માથે આકાશ હોવાનો અનુભવ કરવો, એક ભવમાં બીજો ભવ કરવો. મચ્છરદાનીમાં સૂવું એટલે આટલી જગ્યા તો આપણી છે તેનો અહેસાસ, નિરાંતના એક-બે…
-
મહાપરાક્રમી સ્વાતંત્રવીર સાવરકર-રસિકબા કેસરિયા
-
Home