સ્વામી વિવેકાનંદ અને ધર્મ

પ્રથમ મુલાકાતમાં સ્વામી વિવેકાનંદને એક અમેરિકને પૂછ્યું અમારા ઈશુ કહે છે કોઈ તમને એક ગાલ પર તમાચો મારે તો તમે બીજો ગાલ સામો ધરો તો તમારો ધર્મ શું કહે છે ?

 .

ત્યારે સ્વામી વિવેકાનંદે બે વિકલ્પો બતાવ્યા.

 .

૧. અમે ધર્મ સમજીને વર્તન જ એવું કરીએ કે તમાચો ખાવાનો વખત ન આવે.

 .

૨. અમે પહેલો તમાચો પડે જ નહીં તે માટે સશક્ત બનીએ. અખાડામાં જઈ સામનો કરતાં શીખીએ તેનો હાથ જ પકડી લઈએ.

Leave a comment