પ્રથમ મુલાકાતમાં સ્વામી વિવેકાનંદને એક અમેરિકને પૂછ્યું અમારા ઈશુ કહે છે કોઈ તમને એક ગાલ પર તમાચો મારે તો તમે બીજો ગાલ સામો ધરો તો તમારો ધર્મ શું કહે છે ?
.
ત્યારે સ્વામી વિવેકાનંદે બે વિકલ્પો બતાવ્યા.
.
૧. અમે ધર્મ સમજીને વર્તન જ એવું કરીએ કે તમાચો ખાવાનો વખત ન આવે.
.
૨. અમે પહેલો તમાચો પડે જ નહીં તે માટે સશક્ત બનીએ. અખાડામાં જઈ સામનો કરતાં શીખીએ તેનો હાથ જ પકડી લઈએ.