સાવિત્રી ? – પન્ના નાયક September 10, 2012 . કહેવાય છે કે દરેક પ્રદક્ષિણાનું મળતું હોય છે કશુંક પુણ્ય… હુંય ફરતી (સાવિત્રી ?) ચક્કર ચક્કર શબ્દને કાચે તાંતણે વેદનાના વડલાની આસપાસ મારી આ પ્રદક્ષિણાનું કહોને કયું પુણ્ય…. ? કયું વૈકુંઠ…. ? . ( પન્ના નાયક ) Share thisFacebookXEmailWhatsApp